Site icon

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં વારાણસીની કોર્ટમાં વધુ એક અરજી, કરવામાં આવી આ માંગ.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

જ્ઞાનવાપી મસ્જિદ(Gynavapi Masjid) વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. 

Join Our WhatsApp Community

હવે વારાણસીની(Varanasi) જિલ્લા અદાલતમાં(District Court) વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે.

આ અરજીમાં શ્રૃંગાર ગૌરીના(Shringar gauri) નિયમિત દર્શન અને પૂજા કરવા દેવાની માંગ કરવામાં આવી છે. 

આ અરજી સામાજિક કાર્યકર્તા(Social worker) રંજના અગ્નિહોત્રી( Ranjana Agnihotri) વતી દાખલ કરવામાં આવી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ અરજી પર આજે સુનાવણી(Hearing) થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો.. ચોરી બાદ ડરામણા સપના આવતા હોવાનું કહીને ચોરટાઓ કિંમતી મૂર્તિ પાછી મૂકી ગયા.. જાણો વિગતે

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version