Site icon

મેં સમંદર હું લૌટ કર ફીર આઊંગા- પોતાના રાજીનામા સમયે દેવેન્દ્ર ફડણવીસ નો ડાયલોગ આજે ફરી વાયરલ થયો- જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai 

ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Ex CM Devendra Fadnavis) હવે વધુ એક વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે તેવા સમયે તેમનો રાજીનામા(resignation) દરમિયાન આપવામાં આવેલો એક ડાયલોગ અત્યારે વાયરલ થયો છે. પોતાના રાજીનામા સમયે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેઓ ફરી એક વખત મુખ્યમંત્રી(CM) બનશે.  આ ડાયલોગ શું હતો જુઓ અહીં….

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદે માટે વિધાનસભાની લડાઈ પતી-હવે તીર કમાન મેળવવાની લડાઈ શરૂ થશે

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version