Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ની રસી નથી લીધી? હવે પગાર કપાશે. આ મહાનગર પાલિકાએ લીધો નિર્ણય.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર

થાણે મહાનગરપાલિકાએ એક નવો આદેશ બહાર પાડ્યો છે જે મુજબ કોરોના ની રસીનો ડોઝ ન લેનાર કર્મચારીઓને હવે સજા આપવામાં આવશે. પાલિકાએ લીધેલા નિર્ણય મુજબ જે કર્મચારીઓએ હવે ડોઝ નહી લીધો હોય તેઓનો પગાર કાપવામાં આવશે. આ કર્મચારીઓને રજા નહીં આપવામાં આવે પરંતુ તેઓ પાસે કામ લેવામાં આવશે અને જેટલા દિવસ કામ કરશે તેટલા દિવસનો પગાર નહીં મળે. આ ઉપરાંત અહીં આમેય આદેશ બહાર પાડ્યો છે કે તમામ કર્મચારીઓએ પોતાના વેક્સિનેશન સર્ટિફિકેટ પાલિકાની કચેરીમાં જમા કરાવવાના રહેશે.

Join Our WhatsApp Channel

દેશના આ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વધ્યો વૅક્સિનનો વેડફાટ, સૌથી વધુ આ રસીનો થયો બગાડ; જાણો વિગતે
 

Maharashtra Weather।આખા મહારાષ્ટ્રમાં હવામાનનો મિજાજ બદલાયો… આગામી ચાર દિવસ વધશે ગરમી, સાથે વરસાદની પણ શક્યતા!
Solapur Corruption Case। પંઢરપુરમાં લાંચિયા મંડળ અધિકારીને ૫ વર્ષની સખત કેદ જમીનનો અહેવાલ મોકલવા માંગી હતી લાંચ
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Pune Nasrapur Case। નસરાપુર કાંડ બાદ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય જાતીય શોષણના ગુનેગારોને પેરોલ નહીં મળે, CM ફડણવીસના આદેશ
Exit mobile version