Site icon

કોરોના ની રસી નથી લીધી? હવે પગાર કપાશે. આ મહાનગર પાલિકાએ લીધો નિર્ણય.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર

થાણે મહાનગરપાલિકાએ એક નવો આદેશ બહાર પાડ્યો છે જે મુજબ કોરોના ની રસીનો ડોઝ ન લેનાર કર્મચારીઓને હવે સજા આપવામાં આવશે. પાલિકાએ લીધેલા નિર્ણય મુજબ જે કર્મચારીઓએ હવે ડોઝ નહી લીધો હોય તેઓનો પગાર કાપવામાં આવશે. આ કર્મચારીઓને રજા નહીં આપવામાં આવે પરંતુ તેઓ પાસે કામ લેવામાં આવશે અને જેટલા દિવસ કામ કરશે તેટલા દિવસનો પગાર નહીં મળે. આ ઉપરાંત અહીં આમેય આદેશ બહાર પાડ્યો છે કે તમામ કર્મચારીઓએ પોતાના વેક્સિનેશન સર્ટિફિકેટ પાલિકાની કચેરીમાં જમા કરાવવાના રહેશે.

Join Our WhatsApp Community

દેશના આ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વધ્યો વૅક્સિનનો વેડફાટ, સૌથી વધુ આ રસીનો થયો બગાડ; જાણો વિગતે
 

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version