Site icon

હું રાષ્ટ્રપતિ પદ નું શું કરું. મતે તો સીએમ કે પીએમ બનવું છે. આ નેતાએ મનની વાત ખુલ્લી કરી.

News Continuous Bureau | Mumbai

બહુજન સમાજ પક્ષનાં(Bahujan Samaj Party) વડાં માયાવતીએ(Mayawati) જણાવ્યું હતું કે હું રાષ્ટ્રપ્રમુખ(President) નહિ, પરંતુ વડાપ્રધાન(Prime minister) બનવાનું વધુ પસંદ કરીશ.

Join Our WhatsApp Community

 તેમણે દાવો કર્યો હતો કે તેણે ક્યારેય આરામદાયક જિંદગી જીવી નથી. તેમજ તે નબળા વર્ગના લોકો માટે કામ કરવા માંગે છે. આથી તેઓ એવા પદ પર રહેવા માંગે છે જ્યાં તેમને કામ કરવાનો મોકો મળે. 

ઉલ્લેખનિય છે કે અખિલેશ યાદવે(Akhilesh Yadav) ટિપ્પણી કરી હતી કે માયાવતી રાષ્ટ્રપતિ બની શકે છે.

આ સમાચાર પણ વાંચો :  આ રાજ્યમાં કોંગ્રેસને ડખો થયો. નંબર ટુ એ કીધું કે મને મુખ્યમંત્રી બનાવો. નહીં તો…… જાણો વિગતે…

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version