Site icon News Continuous Bureau | Mumbai

EDએ શિવસેના નેતા સંજય રાઉતને પાઠવ્યું સમન્સ- પરંતુ આજે પાત્રા ચાલ કેસમાં નહીં થઈ શકે પૂછપરછ-જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

શિવસેનાના નેતા(Shiv Sena leader) અને સાંસદ(MP) સંજય રાઉત(Sanjay Raut) આજે મની લોન્ડરિંગ કેસમાં(money laundering case) પૂછપરછ માટે ઇડી(ED) સમક્ષ હાજર નહીં થાય. 

Join Our WhatsApp Channel

સંસદનું સત્ર(Parliament session) ચાલી રહ્યું છે, તેથી તેમણે ED સમક્ષ હાજર રહેવાનો સમય માંગ્યો છે. 

આ પહેલા પણ સંજય રાઉતને ED દ્વારા સમન્સ(Summon) જારી કરીને બોલાવવામાં આવ્યા હતા અને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

આ કેસ મુંબઈમાં પાત્રા ચાલ નામના હાઉસિંગ કોમ્પ્લેક્સના(housing complex) પુનઃવિકાસમાં(redevelopment) કથિત કૌભાંડ(scam) સાથે સંબંધિત છે. 

ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) આ કેસના સંબંધમાં સંજય રાઉતની પરિવારની મિલકતો જપ્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રએ કેરળને પાછળ છોડ્યું-હવે મહારાષ્ટ્રમાં એનઆરઆઈ દ્વારા સૌથી વધુ પૈસા મોકલવામાં આવે -આંકડા જાણો અહીં

Monsoon 2026 મહારાષ્ટ્રમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રીની તારીખ જાહેર, મુંબઈ અને પુણેમાં ક્યારે શરૂ થશે ઝરમર વરસાદ? IMDએ આપ્યો અંદાજ
Vikram Kakade Net Worth। પવાર પરિવારના નજીકના વિક્રમ કાકડેની લક્ઝરી લાઈફસ્ટાઈલ! કરોડોની બોટ, મોંઘી કાર અને જય પવાર સાથે કરોડોની ડીલ
Maratha Reservation। મરાઠા અનામત પર શિંદે સરકાર એક્શન મોડમાં! મનોજ જરાંગેના આંદોલન બાદ લીધો મોટો નિર્ણય; વહીવટી તંત્ર એલર્ટ ર
Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Exit mobile version