Site icon

મની લોન્ડ્રિંગ મામલે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી, EDએ તેમના નજીકના આ બે વ્યક્તિઓની કરી ધરપકડ ; જાણો વિગતે 

100 કરોડ રુપિયાની વસૂલીના મામલામાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

ઇડીએ મની લોન્ડ્રિંગ કેસમાં અનિલ દેશમુખના ખાનગી સચિવ(પીએસ) અને ખાનગી સહાયક(પીએ)ની ધરપકડ કરી છે. 

Join Our WhatsApp Community

ગઈકાલે(શુક્રવારે) ઈડીએ અનિલ દેશમુખના નાગપુર અને તેમના મદદનિશોના મુંબઈ સ્થિત પરિસર પર દરોડા પાડ્યા હતા 

ઉલ્લેખનીય છે કે EDએ સીબીઆઈની પ્રાથમિકતાનો અભ્યાસ કર્યા બાદ દેશમુખ અને કેટલાક અન્ય વિરુદ્ધ ગત મહિનાથી મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ એક ગુનાહિત મામલો નોંધ્યો હતો.

ઇમરાન ખાનની આશા પર ફરી વળ્યું પાણી!!, FATF એ પાકિસ્તાન ને રાખ્યું આ યાદીમાં રાખ્યું ; જાણો વિગતે

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version