Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના દિગ્ગજ નેતા કે. શંકરનારાયણનનું 90 વર્ષની વયે અવસાન, આટલા રાજ્યોના રહી ચૂક્યા છે રાજ્યપાલ.. 

News Continuous Bureau | Mumbai  

મહારાષ્ટ્રના(Maharashtra) પૂર્વ રાજ્યપાલ(Governor) કે. શંકરનારાયણનનું(K.Shankaranarayanan) 90 વર્ષની વયે નિધન થયું છે. 

Join Our WhatsApp Channel

તેઓએ શંકરનારાયણને કેરળના(Kerala) પાલઘાટમાં(Palghat) અંતિમ શ્વાસ લીધા. 

તેઓ છેલ્લા દોઢ વર્ષથી વિવિધ બિમારીઓની(Disease) સારવાર હેઠળ હતા.

શંકરનારાયણને મહારાષ્ટ્ર, નાગાલેન્ડ(nagaland) અને ઝારખંડના(Jharkhand) રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. 

તેમણે અરુણાચલ પ્રદેશ(Arunachal pradesh), આસામ(Assam) અને ગોવાના(Goa) રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.

કોંગ્રેસના(Congress) નેતા કે શંકરનારાયણન ચાર વખત ધારાસભ્ય(MLA) રહી ચૂક્યા છે.

તેમના નિધનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : હેં!! કર્ણાટકની આ સ્કૂલે વિદ્યાર્થીઓ માટે બહાર પાડ્યો અજબ ફતવો, દક્ષિણપંથીઓ નારાજ… જાણો વિગતે

Thane Fire| ઠાણે ગામદેવી માર્કેટમાં ભયાનક આગ, ફાયરમેન સહિત ૨ લોકોના મોતથી શોકનો માહોલ
NEET Paper Leak। પુત્ર મોહમાં ડૉક્ટર બન્યા ગુનેગાર! NEET પેપરલીક કૌભાંડમાં CBI એ પુણેના પીડિયાટ્રિશિયનની કરી ધરપકડ, કરોડોની ડીલનો આક્ષેપ
Thane Railway Police Kidnapping। ચાલુ ટ્રેનમાંથી શ્રમિકનું અપહરણ નકલી આરપીએફ ઓફિસરે મહિલાની છેડતીનો ખોટો આરોપ લગાવી ખંડણી માંગી
Nagpur Heatwave Deaths। મહારાષ્ટ્રમાં જીવલેણ બની ગરમી! સૂર્યદેવે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, લૂ લાગવાથી એક જ દિવસમાં ૩ ના મોતથી ચિંતા વધી
Exit mobile version