Site icon

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, હવે આ મિનિસ્ટર આવ્યા કોરોનાની ચપેટમાં. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

 મંગળવાર. 

મહારાષ્ટ્રના એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકડવાને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોનાનો ચેપ લાગ્યો હોવાની જાણ તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર કરી હતી.

હાલ શિયાળુ અધિવેશન ચાલી રહ્યું છે અને તેમાં વર્ષા ગાયકવાડ પણ હાજર રહ્યા હતા, તેથી તેમના સંપર્કમાં આવેલા વિધાનસભ્યો અને કમર્ચારીઓનું ટેન્શન વધી ગયું છે.

વર્ષા ગાયકવાડમાં કોરોનાના હળવા લક્ષણો જણાયા છે. તેથી તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે. તેમ જ તેમણે છેલ્લા થોડા દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરાનાની ટેસ્ટ કરાવી લેવાની અપીલ પણ કરી છે.

તેલંગાણા અને છત્તીસગઢ સરહદે સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, આટલા નક્સલવાદી ઠાર
અહીં ઉલ્લેખનીય છે કે અધિવેશન ચાલી રહ્યું હોઈ તેમાં હાજર રહેનારા વિધાનસભ્યથી લઈને તમામ કર્મચારી, પોલીસ અ પત્રકારોની પણ કોરોનાની ટેસ્ટ કરવામાં આવે છે. તેમાં તાજેતરમાં 32 લોકો કોવિડ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. કોવિડ પોઝિટિવ આવેલા લોકોમાં પોલીસ, મંત્રી, કર્મચારી સહિત પત્રકારોનો સમાવેશ થાય છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version