Site icon

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, હવે આ મિનિસ્ટર આવ્યા કોરોનાની ચપેટમાં. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

 મંગળવાર. 

મહારાષ્ટ્રના એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકડવાને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોનાનો ચેપ લાગ્યો હોવાની જાણ તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર કરી હતી.

હાલ શિયાળુ અધિવેશન ચાલી રહ્યું છે અને તેમાં વર્ષા ગાયકવાડ પણ હાજર રહ્યા હતા, તેથી તેમના સંપર્કમાં આવેલા વિધાનસભ્યો અને કમર્ચારીઓનું ટેન્શન વધી ગયું છે.

વર્ષા ગાયકવાડમાં કોરોનાના હળવા લક્ષણો જણાયા છે. તેથી તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે. તેમ જ તેમણે છેલ્લા થોડા દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરાનાની ટેસ્ટ કરાવી લેવાની અપીલ પણ કરી છે.

તેલંગાણા અને છત્તીસગઢ સરહદે સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, આટલા નક્સલવાદી ઠાર
અહીં ઉલ્લેખનીય છે કે અધિવેશન ચાલી રહ્યું હોઈ તેમાં હાજર રહેનારા વિધાનસભ્યથી લઈને તમામ કર્મચારી, પોલીસ અ પત્રકારોની પણ કોરોનાની ટેસ્ટ કરવામાં આવે છે. તેમાં તાજેતરમાં 32 લોકો કોવિડ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. કોવિડ પોઝિટિવ આવેલા લોકોમાં પોલીસ, મંત્રી, કર્મચારી સહિત પત્રકારોનો સમાવેશ થાય છે.

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version