Site icon

મહારાષ્ટ્રમાં મોટો રાજનૈતિક ભૂકંપ – એકનાથ શિંદે સહિત શિવસેનાના 13 ધારાસભ્યો – not reachable પહોંચી ગયા ગુજરાત.

News Continuous Bureau | Mumbai 

 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટા ફેરફાર થઈ રહ્યા હોય તેવું લાગે છે. વિધાન પરિષદની ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ પરાજયનો સામનો કરવો પડયો છે ત્યારે બીજી તરફ શિવ સેના આંતરિક લડાઇનો સામનો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

 મંગળવારે સવારે માધ્યમોમાં એવા સમાચાર વહેતા થયા છે કે શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદે તેમજ 13 ધારાસભ્યો કોઈના સંપર્કમાં નથી. આટલું જ નહીં મળતી માહિતી મુજબ તેઓ સુરતમાં છે અને ગ્રાન્ડ ભગવતી હોટલ માં તેમની મીટીંગ ચાલી રહી છે. જોકે આ સમગ્ર વિષય સંદર્ભે શિવસેનાએ કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા  આપી નથી.

 આ સમાચાર સવારે આઠ વાગે લખાયા છે અને વધુ વિગતો ની રાહ જોવાઇ રહી છે .

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version