Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રની રાજનીતિમાં અણધાર્યો વળાંક- એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી-સાંજે આટલા વાગ્યે લેશે શપથ 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને(Mahavikas Aghadi Government) પાડીને શિવસેનાને(Shiv Sena) ધૂંટણીયે પાડનાર એકનાથ શિંદેને(Eknath Shinde) બીજેપીએ(BJP) મુખ્યમંત્રી(CM) જાહેર કર્યા છે. મોટા ઉલેટફેરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના દાવેદાર ગણાતા દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) જ પ્રેસ કોન્ફેરેન્સ(Press conference) યોજીને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેના નામની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

પ્રેસ કોન્ફેરેન્સમાં ફડણવીસે કહ્યું કે આજે એકમાત્ર મુખ્યમંત્રીના જ શપથ યોજાશે. આજે સાંજે 7.30 વાગે નવા મુખ્યમંત્રી તરીકે રાજતિલક કરશે. નવા કેબિનેટની(New cabinet) જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર-દેવેન્દ્ર ફડનવીસ મોજુદા સરકારમાં એકેય પદ પર નહીં હોય

Palghar Illegal Liquor Seized પાલઘરમાં ટેમ્પોમાંથી ₹૨૨.૯ લાખનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત
MSRTC MumbaiPune Bus Trips મુંબઈપુણે મુસાફરોની મુશ્કેલીમાં MSRTC બન્યું સહારો 30 ટ્રેનો રદ થતાં દોડાવશે 200 વધારાની બસો!
Kharif Sowing Status ખેતીમાં રોનક! રાજ્યમાં 56% ખરીફ વાવણી સંપન્ન, સોયાબીન અને કપાસ બન્યા ખેડૂતોના ‘ગોલ્ડન ક્રોપ’.
Thane Building Collapse આઝાદ નગર વિસ્તારમાં ચાલનો ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
Exit mobile version