Site icon

શિવસેનાને વધુ એક ઝટકો- આ પૂર્વ સાંસદે નેતા પદેથી ધરી દીધું રાજીનામું- લગાવ્યા મોટા આક્ષેપ 

News Continuous Bureau | Mumbai 

ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની પાર્ટી શિવસેના(shivsena)ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

Join Our WhatsApp Community

શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલે(Anandrao Adsule) શિવસેનાના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. 

આનંદરાવ અડસુલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને રાજીનામા(resignation)નો પત્ર મોકલ્યો છે.

પત્રમાં આનંદરાવ અડસુલે આક્ષેપ કર્યો છે કે પાર્ટીએ તેમની માંદગી દરમિયાન ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને ધ્યાનમાં પણ લીધી ન હતી.

ઉલ્લેખનીય છે કે શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલની સિટી બેંક કૌભાંડમાં ED દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : શિવસેના બાદ મહારાષ્ટ્ર ભાજપમાં આંતરિક અંસતોષ-નાગપુરમાં પોસ્ટરોમાં ભાજપના આ દિગ્ગજ નેતાનો ફોટો ગાયબ-જાણો વિગત

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version