Site icon

અનિલ દેશમુખને બૉમ્બે હાઇકોર્ટે આપ્યા જામીન- પરંતુ હાલ નહીં આવી શકે જેલની બહાર- જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી(Former Home Minister of Maharashtra) અનિલ દેશમુખને(Anil Deshmukh) મોટી રાહત મળી છે. 

Join Our WhatsApp Community

છેલ્લા 11 મહિનાથી જેલમાં બંધ અનિલ દેશમુખને બોમ્બે હાઈકોર્ટે(Bombay High Court) 1 લાખના બોન્ડ પર જામીન આપ્યા છે. 

જોકે અનિલ દેશમુખને જામીન(bail ) મળવા છતાં હજુ જેલમાંથી બહાર આવતાં વાર લાગી શકે છે. 

સીબીઆઈએ(CBI) અનિલ દેશમુખ પણ સામે કેસ નોંધ્યો છે. તેથી તેમની મુક્તિ અંગે હજુ પણ શંકા છે.

ઉલ્લેખનીય છે કે દેશમુખ પર મની લોન્ડરિંગ(Money laundering) અને ઓફિસના દુરુપયોગનો આરોપ છે.

આ સમાચાર પણ વાંચો : દશેરાના દિવસે ઘરની બહાર નીકળતા પહેલા હજાર વાર વિચારી લેજો- શિંદે અને ઠાકરેની દશેરા રેલીને કારણે અનેક રસ્તાઓ બંધ- ટ્રાફિક પોલીસ વિભાગે આ માહિતી આપી

Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Islampur: ઇસ્લામપુર બન્યું ઈશ્વરપુર! મહારાષ્ટ્રના શહેરનું નામ બદલાયું, કેન્દ્રની મંજૂરી
MVA: MVAમાં રાજકારણ ગરમાયું: રાજ ઠાકરેની વધતી નિકટતાથી કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી ચિંતામાં; શું ઉદ્ધવ ઠાકરે બદલશે રસ્તો?
Exit mobile version