Site icon News Continuous Bureau | Mumbai

અટકળો પર લાગી મહોર- કેપ્ટન અમરિંદર સિંહ આ તારીખે ભાજપમાં જોડાશે- PLCનો બીજેપીમાં થઇ શકે વિલય

News Continuous Bureau | Mumbai

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી(Former Punjab CM) અને પંજાબ લોક કોંગ્રેસના (Punjab Lok Congress) અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહના (Captain Amarinder Singh) ભાજપમાં(BJP) જોડાવાની અટકળો પર મહોર લાગી છે. 

Join Our WhatsApp Channel

કેપ્ટન અમરિંદર સિંહ 19 સપ્ટેમ્બર એટલે કે સોમવારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. 

આ ઉપરાંત તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ પણ સોમવારે બીજેપીમાં વિલય કરશે.

પીએલસીના(PLC) પ્રવક્તા પ્રીતપાલ સિંહ બલિયાવાલે(Pritpal Singh Baliwal) આ માહિતી આપી છે. 

ઉલ્લેખનીય છે કે કેપ્ટન અમરિંદર સિંહે ગયા વર્ષે કોંગ્રેસ(Congress) છોડી દીધી હતી અને મુખ્યમંત્રી પદ પરથી અચાનક રાજીનામું આપીને પીએલસીની રચના કરી હતી

આ સમાચાર પણ વાંચો : ભાજપે આ રાજ્યમાં કર્યું મોટું એલાન- PM મોદીના જન્મદિવસે જન્મેલા બાળકોને અપાશે સોનાની વીંટી- જાણો કેટલી હશે કિંમત

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version