Site icon

સારા સમાચાર: પર્યટન માટે જાણીતા આ રાજ્યના મુખ્યમંત્રીએ ટુરિઝમ ક્ષેત્ર ફરી શરૂ કરવા અંગે આપ્યા આ સંકેત  

દેશમાં કોરોનાના ઘટતા જતા કેસની વચ્ચે રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલુ છે. 

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે એક વખત તમામ લોકોને ઓછામાં ઓછો એક ડોઝ મુકાઈ જાય તે બાદ ફરી ટુરિઝમ શરૂ કરવા માટે વિચારવામાં આવશે.

Join Our WhatsApp Community

રાજ્યમાં અત્યાર સુધીમાં 8,66,730 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 

ગોવા સરકારે 30 મી જુલાઈ સુધીમાં રાજ્યના તમામ નાગરિકોને વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ લગાવાનો લક્ષ્યાંક રાખ્યો છે 

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોવિડ કેસોમાં ઘટાડો થવાને કારણે રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધ ધીમે ધીમે હટાવવામાં આવી રહ્યા છે.

વિશ્વના આ દેશમાં ફરી વધવા લાગ્યું કોરોના સંક્રમણ, જાન્યુઆરી પછી પ્રથમ વખત 32 હજારથી વધુ કેસ આવ્યા સામે ; જાણો વિગતે 

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version