Site icon

ઉદ્ધવ સરકાર નું કાઉન્ટડાઉન શરૂ- હવે અમુક કલાક કે અમુક દિવસ ના મહેમાન- જાણો રાજ્યપાલે શું કર્યું

News Continuous Bureau | Mumbai 

ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) હવે અમુક કલાક માટે અથવા અમુક દિવસ માટે મુખ્યમંત્રી રહી શકે છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) દ્વારા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી(Bhagat Singh Koshyari)ની મીટીંગ કર્યા પછી મળતી માહિતી મુજબ રાજ્યપાલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમજ પત્રમાં જણાવી દીધું છે કે મોજુદા સરકાર પાસે બહુમત(Majortiy) ન હોવાની માહિતી સામે આવી છે. આથી ઉદ્ધવ ઠાકરે વિધાનસભાનું સત્ર બોલાવીને પોતાનો બહુમત સિદ્ધ કરે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ​​​નૂપુર શર્માનું સમર્થન કરવા બદ્દલ ઉદયપુરમાં દરજીની કરપીણ હત્યા- રાજ્યમાં પડસાદ- ઇન્ટરનેટ બંધ

ઉલ્લેખનીય છે કે શિવસેનાના 39 જેટલા ધારાસભ્યો(MLAs) અત્યારે ગુવાહાટી(Guwahati)માં છે. આ પરિસ્થિતિમાં 145 ધારાસભ્યોની બહુમતીનો આંકડો ગાંઠવો મુશ્કેલ છે. આથી એક વાત નક્કી છે કે હવે સત્ર બોલાવવાની સાથે જ ઉદ્ધવ ઠાકરે ભૂતપૂર્વ મુખ્યમંત્રી બની જશે.

Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Exit mobile version