Site icon News Continuous Bureau | Mumbai

યુપીમાં મેઘરાજાનું તાંડવ- લખનઉમાં દિવાલ ધરાશાયી થતાં ત્રણ બાળકો સહિત આટલા લોકોના નિપજ્યા મોત –

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના 30થી વધારે જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશ(Lucknow)માં વરસાદ(rain) વચ્ચે જ્યાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, ત્યાં લખનઉમાં એક મોટી દુર્ઘટના થઈ છે. જેમાં ત્રણ બાળકો સહિત 9 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિલકુશા વિસ્તારમાં દીવાલ ધસી પડવાના કારણે તેની આડશમાં ઝૂંપડી બનાવીને રહેતા મજૂરો દટાઈ ગયા હતા. રાહત અને બચાવ કાર્ય પણ ચાલુ છે. 

Join Our WhatsApp Channel

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. સાથે જ તમામ ઈજાગ્રસ્તોને ફ્રીમાં સારવાર આપવા આદેશ કર્યો છે.  

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં વહેલી સવારથી ભારે વરસાદ- આ નેશનલ હાઈવે થયો પાણી પાણી- જુઓ વિડિયો

Raj Thackeray Visits Matoshree રાજ ઠાકરેઉદ્ધવ ઠાકર સાથે મુલાકાત માટે પહોંચ્યા ‘માતોશ્રી’, રાજકીય સમીકરણો બદલાવાની અટકળો વેગ પકડ્યો, ઠાકરે બંધુઓની બેઠક પર સૌની નજર
FDA Dairy License Suspension Stay તુકારામ મુંઢેના નિર્ણય પર હાઈકોર્ટનો સ્ટે FDA દ્વારા રદ કરાયેલા ૮ ડેરીઓના લાઈસન્સ નિલંબન પર મંજૂરી રોકાઈ
Gujarat Heavy Rains ગુજરાત પર મેઘરાજાની કૃપા! માત્ર ૫ દિવસમાં જળસંકટ દૂર, ૧૪ ડેમ છલકાયા, ૨૧ હાઈ એલર્ટ પર..
Maharashtra NEET Aspirant Suicide મહારાષ્ટ્રમાં NEET પરીક્ષામાં અપેક્ષિત પરિણામ ન મળતા યુવતી ભાંગી પડી, ૧૬૬ માર્ક્સ આવતા ભરી લીધું આત્મઘાતી પગલું
Exit mobile version