Site icon

મુંબઈ, થાણે તથા પાલઘરમાં નૈઋત્યના ચોમાસાનું આગમન જાણો વધુ વિગત …

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

નૈઋત્યનું ચોમાસું મુંબઈમાં બેસવાના પહેલા જ દિવસે વરસાદે મુંબઈને ઘમરોળી નાંખ્યું હતું. ભારતીય હવામાન ખાતાએ મુંબઈમાં નૈઋત્યનું ચોમાસું સત્તાવાર બેસી ગયું હોવાની જાહેરાત કરી હતી. મુંબઈની સાથે જ થાણે તથા પાલઘરમાં પણ આજે સવારના ચોમાસું બેસી ગયું છે. મુંબઈ જોરદાર એન્ટ્રી કર્યા બાદ ચોમાસું હવે મહારાષ્ટ્રમાં નાગપુર અને ગુજરાતમાં વલસાડ તરફ આગળ વધી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારની મહેનત રંગ લાવી, રાજ્યમાં કોરોનાના નવા કેસ સામે સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા બમણી થઈ; જાણો વિગતે

ત્યાંથી આગળ ભદ્રચાલમ તુલી તરફ આગળ વધશે. ચોમાસું બેસવા માટે વાતાવરણમાં અનુકુળ સંજોગો સર્જાયા હોવાથી મહારાષ્ટ્રના અન્ય વિસ્તારમાં પણ 2થી 3 દિવસમાં બેસી જશે એવો વર્તારો હવામાન ખાતાએ કર્યો છે.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version