Site icon

મહારાષ્ટ્રના રસ્તા પર ઘમાસાણ પાક્કું થશેજ… હનુમાન ચાલીસા  અઝાન કરતા ડબલ મોટા અવાજે વાગશે. રાજ ઠાકરેનો ફૂંફાડો..  પોલીસે પકડાવી નોટિસ.

 News Continuous Bureau | Mumbai

 પહેલી મેના રોજ પોતાની સાર્વજનિક રેલી(Public rally) દરમિયાન રાજ ઠાકરેએ(raj thackeray)  રાજ્ય સરકારને(State govt) ખુલ્લો પડકાર ફેંક્યો છે. પોતાની રેલી દરમિયાન તેમણે એક વાત સ્પષ્ટ કરી હતી કે આગામી દિવસો દરમિયાન તેઓ મસ્જિદ પર ના લાઉડ સ્પીકર નહીં સાંખી લે. પોતાની જૂની વાતને દોહરાવતા તેમણે કહ્યું હતું કે  3જી મે પછી જો મસ્જિદ પર ગેરકાયદેસર લાઉડ સ્પીકર વાગશે તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) ડબલ મોટા અવાજે હનુમાન ચાલીસા(Hanuman chalisa) વગાડશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : બાળા સાહેબ ભોળા હતા પણ હું નથી. ઉદ્ધવ ઠાકરેનો ભાજપને પ્રત્યુતર….

 રાજ ઠાકરેના આ ખુલ્લા પડકાર પછી પોલીસ વિભાગે તેમને નોટિસ ફટકારી દીધી છે. ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેની રેલી પહેલાં જ પોલીસ વિભાગે સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ પ્રકારની ધાર્મિક બાબતો(Religious matters) વિશે આક્રમક નિવેદન આપવામાં આવશે તો કાયદો પોતાનું કામ કરશે. આમ 3 તારીખ પછી એટલે કે ચાર તારીખ થી મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra Politics) રસ્તા પર ઘમાસાણ જોવા મળશે.

Indian Railways: મંત્રીમંડળે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 894 કિલોમીટરનો વધારો થશે
Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ; નવા કીર્તિમાન રચતા નિરંતર પ્રગતિ પર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો થઇ જાહેર, જાણો કયા જિલ્લામાં ક્યારે થશે મતદાન, સંપૂર્ણ વિગતો
Mumbai Mayor: મનસે કે ઠાકરે સેના; મુંબઈમાં કોણ બનશે મેયર? સંજય રાઉતે જણાવી વ્યૂહરચના
Exit mobile version