Site icon News Continuous Bureau | Mumbai

નુપુર શર્માના સમર્થનમાં હવે આવી કરણી સેના-આપી દીધું વિવાદાસ્પદ નિવેદન-કહ્યું-જો નુપૂર શર્માને કંઈ થયું તો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

વિશ્વ હિન્દુ પરિષદ(Vishwa Hindu Parishad) બાદ હવે કરણી સેનાએ(Karni Sena) નુપૂર શર્માને(Nupur Sharma) ખુલ્લું સમર્થન આપ્યું છે. 

રાજકોટ(Rajkot) કરણી સેનાના મૌલિક સિંહ વાઢેરે(Maulik Singh Vadher) આ મામલે નિવેદન આપી નુપુર શર્માને સમર્થન આપ્યું છે.

તેમણે કહ્યું કરણી સેનાનું નુપુર શર્માને સમર્થન છે અને જો તેમને કઈ થયું તો ભારત ભળકે બળશે. 

સાથે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, તેમણે કઈ ખોટું નથી કહ્યું માટે જો તેમને કંઇ પણ થશે તો ભારત ભળકે બળશે.

ઉલ્લેખનીય છે કે, નુપુર શર્મા પોતાના એક નિવેદનને પગલે હાલ મુસ્લિમ સમુદાયના(Muslim community) રોષનો ભોગ બન્યા છે.

 આ સમાચાર પણ વાંચો : નુપુર શર્માને સમર્થન અને પયંગબર વિશે અભદ્ર ટિપ્પણી કરનારા  ભિવંડીના મુસ્લિમ યુવકની ધરપકડ-  સ્થાનિક ટોળાએ યુવકની કરી મારપીટ- જુઓ વિડિયો- જાણો વિગત

Palghar Illegal Liquor Seized પાલઘરમાં ટેમ્પોમાંથી ₹૨૨.૯ લાખનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત
MSRTC MumbaiPune Bus Trips મુંબઈપુણે મુસાફરોની મુશ્કેલીમાં MSRTC બન્યું સહારો 30 ટ્રેનો રદ થતાં દોડાવશે 200 વધારાની બસો!
Kharif Sowing Status ખેતીમાં રોનક! રાજ્યમાં 56% ખરીફ વાવણી સંપન્ન, સોયાબીન અને કપાસ બન્યા ખેડૂતોના ‘ગોલ્ડન ક્રોપ’.
Thane Building Collapse આઝાદ નગર વિસ્તારમાં ચાલનો ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
Exit mobile version