Site icon News Continuous Bureau | Mumbai

શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલો: મથુરા મસ્જિદ વિવાદની સિવિલ કોર્ટમાં ટ્રાયલ થશે, આ અરજીને જિલ્લા કોર્ટે સ્વીકારી.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ(Shri krishna janmabhoomi) એવા મથુરાના(Mathura) શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ(Shahi Eidgah) વિવાદ પર મથુરા જિલ્લા કોર્ટે(Mathura district court) મોટો નિર્ણય લીધો છે

Join Our WhatsApp Channel

મથુરા કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ નજીક આવેલી શાહી ઈદગાહ મસ્જિદને(shahi eidgah Masjid) હટાવવાની માગ કરતી એક અરજીનો સ્વીકાર કર્યો છે. 

હવે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સિવિલ કોર્ટમાં(civil court) ટ્રાયલ(trial) ચાલશે. 

શાહી ઈદગાહ મસ્જિદ વિરુદ્ધનો કેસ કોર્ટે માન્ય રાખતાં હવે સુનાવણી(hearing) હાથ ધરવા માટેનો માર્ગ મોકળો થયો છે. 

અરજદારોએ(Applicants) માગણી કરી છે કે કૃષ્ણ જન્મભૂમિ પરિસરમાંથી(premises) શાહી ઈદગાહ મસ્જિદને દૂર કરવામાં આવે. અરજદારોએ શ્રી કૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીનનો માલિકીહક(Ownership of land) માગ્યો છે.

આ સમાચાર પણ વાંચો : અયોધ્યાની મુલાકાત પહેલા મુંબઈમાં MNS ની ફરી પોસ્ટરબાજી, જાણો વિગતે

Maharashtra Road Accident| રાયગઢમાં મોડી રાત્રે સ્કોર્પિયો ખીણમાં પડી, ૮ ના કમકમાટીભર્યા મોત, બચાવ કામગીરી શરૂ
Maharashtra Fuel Shortage। મહારાષ્ટ્રમાં ઇંધણની ભારે અછતથી હાહાકાર! ખેડૂતોને તકલીફ પડી તો કલેક્ટરોની આ આકરી સજા, CM દેવેન્દ્ર ફડણવીસનો કડક આદેશ
NCB Mega Crackdown। ઓડિશામહારાષ્ટ્ર ડ્રગ્સ રૂટ પર NCBનો મોટો પ્રહાર, ગોંદિયામાં ટ્રકમાંથી ૧૦૦ કરોડનો ૭૦૨ કિલો ગાંજો જપ્ત
Maharashtra Tiger Terror। વાઘના હુમલાથી મહારાષ્ટ્ર ધ્રુજ્યું, ચંદ્રપુર અને ભંડારામાં વન્યજીવ હુમલામાં ૫ ના મોત
Exit mobile version