Site icon

લખીમપુર હિંસામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, મૃત્યુઆંક વધીને 9 થયો, વધુ એક નેતાની અટકાયત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

યુપીના લખીમપુર ખીરીમાં હિંસા બાદ તણાવ વધી રહ્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ લખીમપુર ખીરીમાં હિંસા બાદ મૃતકોની સંખ્યા 9 પર પહોંચી છે આ ઘટના પછી ગુમ થયેલા પત્રકારનો મૃતદેહ મળી આવ્યો છે. 

પત્રકાર રમણ કશ્યપનો મૃતદેહ પરિવાર જનોએ હોવાની પુષ્ટી કરી છે. પત્રકારના પરિજનોએ ચોકમાં મૃતદેહ રાખી ન્યાયની માંગ સાથે જામ કર્યો છે.

આ દરમિયાન પ્રિયંકા ગાંધી પછી અખિલેશ યાદવની અટકાયત કરી દેવામાં આવી છે અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

 મુંબઈ શહેરના આ વિસ્તારોમાં પાણીકાપ, 6 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન આટલા કલાક પાણીપુરવઠો બંધ રહેશે; જાણો વિગતે

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version