Site icon

સુપ્રીમ કોર્ટની ફટકાર ની અસર, ઉત્તરપ્રદેશ પોલીસે લખીમપુર ખીરી કેસમાં આટલા આરોપીની કરી ધરપકડ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 8 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

 ગત રવિવારે લખીમપુર ખીરીમાં હિંસક બનાવ બન્યાના ચાર દિવસ બાદ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. 

પોલીસનું કહેવું છે કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેટલાક વધુ લોકોની ધરપકડ થઈ શકે છે, તેમની શોધ ચાલુ છે. 

આ બંને પર એવો આરોપ છે કે તેઓ એવા વાહનમાં હતા જે થાર જીપ દ્વારા ખેડૂતોને કચડી નાખતો હતો. 

જોકે, કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન પ્રધાન અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા હજુ પણ પોલીસની પકડથી દૂર છે. 

પોલીસનું કહેવું છે કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેટલાક વધુ લોકોની ધરપકડ થઈ શકે છે, તેમની શોધ ચાલુ છે. 

સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ પોલીસની આ કાર્યવાહી સામે આવી છે. ગુરુવારે સવારે જ આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે યુપી સરકારને પૂછ્યું હતું કે આ કેસમાં અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે આ મામલે યુપી સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યા રાજનીતિમાં 20 વર્ષ; અમિત શાહ સહિત દિગ્ગજોએ પાઠવી શુભેચ્છાઓ

Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Exit mobile version