Site icon

લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા,આ માંગ સાથે અરજી કરી દાખલ;  જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

સોમવાર, 

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોએ હવે આ ઘટનાના સંબંધમાં સુપ્રીમ કોર્ટના શરણે ગયા છે. 

પીડિતોના પરિવારજનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આશિષ મિશ્રાના જામીનના નિર્ણયને પડકાર્યો છે.

કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાના જામીન રદ કરવા માટે મૃતક ખેડૂતોના સંબંધીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. 

અરજીમાં કહેવામાં આવ્યુ છે કે નિર્ણય આપતી વખતે હાઈકોર્ટે આશિષ મિશ્રા વિરુદ્ધના પુરાવાને જોયા નથી. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર મહિનાથી કસ્ટડીમાં રહેલા આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે 10 ફેબ્રુઆરીએ જામીન આપ્યા હતા.

લ્યો કરો વાત… એક તરફ વોટર ટેક્સીનું ઉદ્ઘાટન થાય છે તો બીજી તરફ અમુક દિવસોમાં જ સર્વિસ બંધ. મુંબઈની આ વોટર ટેક્સી સર્વિસ બંધ થઈ.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version