Site icon

RJD સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવની તબિયત નાજુક- એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવાશે દિલ્હી,- હવે આ હોસ્પિટલમાં થશે તેમનો ઈલાજ

News Continuous Bureau | Mumbai 

પટનાની(Patna) પારસ હોસ્પિટલમાં(Paras Hospital) દાખલ બિહારના(bihar) પૂર્વ સીએમ(Former CM) તથા રાજદ પ્રમુખ(RJD President) લાલૂ પ્રસાદ યાદવની(Lalu Prasad Yadav) તબિયત નાજૂક છે.

Join Our WhatsApp Community

સારવાર માટે તેમને એર એમ્બ્યુલન્સ(Air ambulance) દ્વારા દિલ્હી(Delhi) લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે તેમને દિલ્હીમાં એઇમ્સમાં ભરતી કરવામાં આવશે. 

દરમિયાન પીએમ મોદીએ(PM Modi) લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ(Tejaswi Yadav) સાથે ફોન પર ચર્ચા કરીને સ્વાસ્થ્યની જાણકારી(Health information) લીધી. 

તેજસ્વીએ બિહારના લોકોને ભાવનાત્મક અપીલ પણ કરી છે

ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે તેમની તબિયત વધારે ખરાબ થતાં તેમને પારસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : કોના કહેવા પર એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા- દેવેન્દ્ર ફડણવીસે રાઝ પરથી પડદો ઉંચકયો-જાણો શું કહ્યું તેમણે

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version