Site icon

RJD સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવની તબિયત નાજુક- એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવાશે દિલ્હી,- હવે આ હોસ્પિટલમાં થશે તેમનો ઈલાજ

News Continuous Bureau | Mumbai 

પટનાની(Patna) પારસ હોસ્પિટલમાં(Paras Hospital) દાખલ બિહારના(bihar) પૂર્વ સીએમ(Former CM) તથા રાજદ પ્રમુખ(RJD President) લાલૂ પ્રસાદ યાદવની(Lalu Prasad Yadav) તબિયત નાજૂક છે.

Join Our WhatsApp Community

સારવાર માટે તેમને એર એમ્બ્યુલન્સ(Air ambulance) દ્વારા દિલ્હી(Delhi) લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે તેમને દિલ્હીમાં એઇમ્સમાં ભરતી કરવામાં આવશે. 

દરમિયાન પીએમ મોદીએ(PM Modi) લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ(Tejaswi Yadav) સાથે ફોન પર ચર્ચા કરીને સ્વાસ્થ્યની જાણકારી(Health information) લીધી. 

તેજસ્વીએ બિહારના લોકોને ભાવનાત્મક અપીલ પણ કરી છે

ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે તેમની તબિયત વધારે ખરાબ થતાં તેમને પારસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : કોના કહેવા પર એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા- દેવેન્દ્ર ફડણવીસે રાઝ પરથી પડદો ઉંચકયો-જાણો શું કહ્યું તેમણે

Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Exit mobile version