Site icon

દેશનાં આ રાજ્યમાં 18 જંગલી હાથીઓનાં નિપજ્યા મોત, તંત્ર થયું દોડતું

આસામના નગાંવ-કાર્બી આંગલોંગ જિલ્લાની સરહદ પર એક ટેકરી પર ઓછામાં ઓછા 18 જંગલી હાથીનાં મૃત્યુ થયાં છે. 

વનવિભાગ દ્વારા જણાવ્યાનુસાર 14 હાથીઓના મૃતદેહો ટેકરીની ટોચ પર મળી આવ્યા છે, જ્યારે અન્ય ચાર પહાડીના નીચલા ભાગમાંથી મળી આવ્યા છે. 

Join Our WhatsApp Community

વનવિભાગ દ્વારા થયેલી મોતની પ્રારંભિક તપાસમાં જણાવાયું છે કે જંગલી હાથીઓનાં મોત વીજળી પડવાથી થયા હોય.

ઇઝરાયલ બાદ વિશ્વના આ બીજા દેશમાં માસ્ક પહેરવાથી આંશિક મુક્તિ
 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version