Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ યથાવત – ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે બોલાવી ​​પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક- આ મુદ્દાઓ પર કરશે ચર્ચા

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં શિવસેના(Shivsena)ના બળવાખોરોના કારણે રાજકીય સંકટ વધુ ઘેરાયું છે. શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે(Eknath Shinde)એ મહાવિકાસ અઘાડી સરકાર (MVA govt)ને મુશ્કેલીમાં મુકી દીધી છે. દરમિયાન, ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray)સંગઠનને બચાવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. આ જ ક્રમમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ આજે પોતાની પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક(meeting) બોલાવી છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : ગુવાહાટીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓની અવરજવર વધી. આ બે નેતાઓ હોટેલ બહાર પહેરેદારી કરી રહ્યા છે.
 

મીડિયા રિપોર્ટ મુજબ, આ બેઠક આજે બપોરે 1 વાગે મુંબઈના શિવસેના ભવન(Shivsena Bhavan)માં યોજાશે. જેમાં પાર્ટીની કાર્યકારિણીના તમામ નેતા, ઉપનેતા, સંપર્ક અધિકારી, સાંસદો અને ધારાસભ્યો હાજર રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે રાજકીય પરિસ્થિતિ(political crisis)ની સાથે સાથે શિવસેના અને મુખ્યમંત્રી પદ(CM post)ના મહત્વના નિર્ણય વિશે પણ બેઠકમાં ચર્ચા થશે. મહત્વપૂર્ણ છે કે કોરોનાથી સંક્રમિત ઠાકરે તેમની સાથે ઓનલાઈન જોડાશે.

 

Maharashtra Heatwave Alert। હવામાન વિભાગની ગંભીર ચેતવણી આગામી દિવસોમાં આકાશમાંથી વરસશે અગનગોળા, પ્રશાસને જાહેર કરી નવી ગાઇડલાઇન
Nagpur Burglary Case Solved 355 CCTV। નાગપુર પોલીસે ૩૫૫ સીસીટીવી કેમેરા ફંફોસીને ઘરફોડીનો ભેદ ઉકેલ્યો પુણેથી આરોપીઓ ઝડપાયા, ૬૫.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત
Missing Link Accident। મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પર કાળમુખો અકસ્માત; ૩ ના કમકમાટીભર્યા મોત, ૪ ગંભીર, હાઇવે પર લાગ્યો કિલોમીટરો લાંબો જામ
MSRTC Action। કલ્યાણની બસ વિશે પૂછતા જ મુસાફર યુવકને બેરહેમીથી ઝૂડનાર ST કર્મચારી આખરે સસ્પેન્ડ
Exit mobile version