Site icon

એકનાથ શિંદે અને મનોહર જોશીની મુલાકાતનો એક ફોટો થયો વાયરલ- માતોશ્રીમાં ચિંતા

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath shinde) અત્યારે શિવસેનાના વરિષ્ઠ નેતાઓની મુલાકાત લઈ રહ્યા છે. અત્યાર સુધી તેમણે ગજાનન કિર્તીકર(Gajanan Kirtikar), લીલાધર ડાકે(Liladhar Dake) અને રામદાસ કદમ(Ramdas Kadam) જેવા નેતાઓની મુલાકાત લીધી છે. આ મુલાકાત નો સિલસિલો ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશી સુધી લંબાયો છે. હાલ સોશિયલ મીડિયા પર અને વોટ્સઅપ પર મનોહર જોશી(Manohar Joshi) અને એકનાથ શિંદે નો એક ફોટોગ્રાફ વાઇરલ થયો છે. આ ફોટોગ્રાફ ઘણું બધું કહી જાય છે. જુઓ તે ફોટોગ્રાફ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારનું નામ કપાયું- મહારાષ્ટ્રની અનેક ચૂંટણીઓ આરક્ષણ વિના જ થશે-કોર્ટે ચાબુક ફટકારી

 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version