Site icon

મુખ્ય પ્રધાન ઠાકરેની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ આજે વડાપ્રધાન મોદીને મળશે, આ મુદ્દાઓ અંગે થઈ શકે છે ચર્ચા 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ આજે સવારે 11 વાગ્યે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે

મરાઠા અનામત, રાજ્યના જીએસટીના નાણાં, ચક્રવાતને કારણે થયેલા નુકસાન અને અન્ય મુદ્દાઓ અંગે બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે. 

Join Our WhatsApp Community

આ બેઠકમાં મહારાષ્ટ્રના સીએમ, ડેપ્યુટી સીએમ અજિત પવાર, મરાઠા અનામત પેટા સમિતિના પ્રમુખ અશોક ચવ્હાણ અને મંત્રી છગન ભુજબલ પણ પ્રતિનિધિ મંડળ સાથે હાજર રહેશે. 

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન સાથેની બેઠક પહેલા એનસીપી સુપ્રીમો શરદ પવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા અને મરાઠા અનામત સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. 

તો હવે આવશે નેઝલ વેક્સિન… વડા પ્રધાન મોદીએ કહી આ મોટી વાત, જાણો વિગત 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version