Site icon News Continuous Bureau | Mumbai

રેલ યાત્રી કૃપયા ધ્યાન દે- દહાણુ રોડ યાર્ડમાં નોન ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામને પગલે એક-બે નહીં પણ આટલી બધી ટ્રેનો આંશિક રીતે રદ- મુસાફરી કરતા પહેલા ચેક કરો લિસ્ટ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના દહાણુ રોડ(Dahanu Road) પરથી પસાર થતા રેલ્વે મુસાફરો માટે એક મોટા સમાચાર છે. દહાણુ રોડ યાર્ડ(Dahanu road Yard)માં ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગમાં સિગ્નલ ગિયર(Signal gear in electronic interlocking) બદલવા માટે શનિવાર, 8 ઓક્ટોબર 2022ના રોજ 13.00 કલાકે અને રવિવાર, 9 ઓક્ટોબર 2022ના રોજ સવારે 08.00 કલાકથી 16.00 કલાક સુધી નૉન-ઇન્ટરલોકિંગ(Non Interlocking) કાર્ય હાથ ધરવામાં આવશે. આ નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે પશ્ચિમ રેલવે(Western Railway)ની ઘણી ટ્રેનો શોર્ટ ટર્મિનેટ/આંશિક રીતે રદ, સંપૂર્ણ રદ, નિયમન, પુનઃનિર્ધારિત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આ તમામ 17 ટ્રેનોની વિગતો શેર કરી છે. જે નીચે મુજબ છે. 

Join Our WhatsApp Channel

8 ઓક્ટોબરે આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોની યાદી
1. ટ્રેન નંબર 22929, દહાણુ રોડ – વડોદરા સુપરફાસ્ટ એક્સપ્રેસ દહાણુ રોડ અને ભીલાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને ભીલાડથી ઉપડશે.

2. ટ્રેન નંબર 22930, વડોદરા-દહાણુ રોડ સુપરફાસ્ટ એક્સપ્રેસને ભીલાડ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આથી આ ટ્રેન ભીલાડ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો : 76 સફેદ હીરા-18 કેરેટ સોનું- આ છે 27 કરોડની કિંમતની ઘડિયાળ- વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળમાં 110 હીરા જડ્યા- આંખોને આંજીનાખે તેવા ફોટોગ્રાફ અહીં જુઓ 

3. ટ્રેન નંબર 93011, ચર્ચગેટ-દહાણુ રોડ લોકલ વાણગાંવ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. આથી આ ટ્રેન વાનગાંવ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

4. ટ્રેન નંબર 93019, વિરાર-દહાણુ રોડ લોકલ વાનગાંવ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. આથી આ ટ્રેન વાનગાંવ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

5. ટ્રેન નંબર 93021, વિરાર-દહાણુ રોડ લોકલ વાણગાંવ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. આથી આ ટ્રેન વાનગાંવ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

6. ટ્રેન નંબર 93025, વિરાર-દહાણુ રોડ લોકલ વાનગાંવ ખાતે શોર્ટ સમાપ્ત થશે. આથી આ ટ્રેન વાનગાંવ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

7. ટ્રેન નંબર 93029, વિરાર-દહાણુ રોડ લોકલ બોઈસર ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. આથી આ ટ્રેન બોઈસર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

8. ટ્રેન નં. 93031, દાદર-દહાણુ રોડ લોકલ વાણગાંવ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. આથી આ ટ્રેન વનાગાંવ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

9. ટ્રેન નંબર 93035, વિરાર-દહાણુ રોડ લોકલ વાણગાંવ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. આથી આ ટ્રેન વનાગાંવ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

10. ટ્રેન નંબર 93037, ચર્ચગેટ-દહાણુ રોડ લોકલ પાલઘર ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. આથી આ ટ્રેન પાલઘર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Online Sale- ગમે તેટલો વિરોધ કરો પણ લોકોને ઓનલાઈન ખરીદી જ પસંદ છે- સાત દિવસમાં 40000 કરોડનું ઓનલાઈન વેચાણ થયું- દર મિનીટે 1000 મોબાઈલનું વેચાણ- જાણો વિગતો અહીં

11. ટ્રેન નંબર 93016, દહાણુ રોડ – વિરાર લોકલ દહાણુ રોડ અને વાનગાંવ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને વાનગાંવ અને વિરાર વચ્ચે દોડશે.

12. ટ્રેન નંબર 93020, દહાણુ રોડ – વિરાર લોકલ દહાણુ રોડ અને વાનગાંવ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને વાનગાંવ અને વિરાર વચ્ચે દોડશે.

13. ટ્રેન નંબર 93022, દહાણુ રોડ-ચર્ચગેટ લોકલ દહાણુ રોડ અને વનાગાંવ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને વાનગાંવ અને ચર્ચગેટ વચ્ચે દોડશે.

14. ટ્રેન નંબર 93030, દહાણુ રોડ-ચર્ચગેટ લોકલ દહાણુ રોડ અને વનાગાંવ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને વાનગાંવ અને ચર્ચગેટ વચ્ચે દોડશે.

15. ટ્રેન નંબર 93034, દહાણુ રોડ – ચર્ચગેટ લોકલ દહાણુ રોડ અને બોઈસર વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને બોઈસર અને ચર્ચગેટ વચ્ચે દોડશે.

16. ટ્રેન નંબર 93036, દહાણુ રોડ – વિરાર લોકલ દહાણુ રોડ અને વનાગાંવ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને વાનગાંવ અને વિરાર વચ્ચે દોડશે.

17. ટ્રેન નંબર 93038, દહાણુ રોડ – વિરાર લોકલ દહાણુ રોડ અને વનાગાંવ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને વાનગાંવ અને વિરાર વચ્ચે દોડશે.

આ સમાચાર પણ વાંચો :  BH સીરીઝ- કિંમતથી લઈને કેવી રીતે અરજી કરવી- દરેક પ્રશ્નના જવાબ વાંચો

Supreme Court Hearing Shiv Sena Symbol શિવસેના નામ અને પ્રતીક વિવાદ સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ અંતિમ તબક્કામાં, કોના ફાળે જશે અસલી શિવસેના?
Maharashtra SIR Update Election Commission મહારાષ્ટ્રમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ વેગવાન ડોર્ડટુડોર વેરિફિકેશનની સમયમર્યાદા લંબાઈ, જાણો નવી તારીખ
Maharashtra Bans Analogue Paneer નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં ચાલે! નકલી અને ‘એનાલોગ પનીર’ ના વેચાણ પર પ્રતિબંધ, જેલ અને દંડની જોગવાઈ
Maharashtra Politics મંત્રીમંડળમાં અસંતોષ? કામગીરી ન સુધરે તો લેવાશે કડક પગલાં, એકનાથ શિંદેની ખુલ્લી ચેતવણી
Exit mobile version