Site icon

 મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસમાં થયો ઘટાડો, પણ મૃત્યુ આંક ચિંતાજનક ; જાણો આજના નવા આંકડા

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 21,273 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 425 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 3,40,86,110 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 34,370 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 93.02 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 3,01,041 એક્ટિવ કેસ છે.

વાહનચાલકો માટે સારા સમાચાર, ટૉલ પ્લાઝા પર આટલાં વાહનો હશે તો નહીં ચૂકવવો પડે ટૅક્સ, ફ્રીમાં કરી શકશો સફર; જાણો વિગતે

Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં પ્રથમ નોરતે અંગદાનથી જીવનદાન
Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Exit mobile version