Site icon News Continuous Bureau | Mumbai

હવે દર ગુરુવારે ખતરાની ઘંટી વાગશે. કેમ? જાણો અહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 જૂન, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈ સહિત પૉઝિટિવિટી રેટ અને ઑક્સિજન બેડ ઑક્યુપેન્સીના આધારે મહારાષ્ટ્ર રાજ્યમાં અનલૉક જાહેરાત કરવામાં આવી છે. જોકે દરેક જિલ્લા અને શહેરો માટે આ કાયમી અનલૉક નથી. હવેથી દર ગુરુવારે સરકારના આરોગ્ય ખાતા દ્વારા કમ્પાઇલ થયેલા ડેટા જાહેર કરવામાં આવશે. એના આધારે શું ખુલ્લું રહેશે શું બંધ રહેશે એ નક્કી થશે.

મરાઠા અનામત માટે હવે રાજ્ય સરકાર રીવ્યુ પીટીશનના માર્ગે ફરી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે; અશોક ચવ્હાણે આપી આ અગત્યની માહિતી, જાણો વિગત

મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય ખાતા દ્વારા રાજ્યમાં કેટલા ઑક્સિજન બેડ ઑક્યુપાય થયા છે તેમ જ  દરેક જિલ્લામાં પૉઝિટિવિટી રેટ શું છે અને ઑક્સિજન બેડ ઑક્યુપેશનની ટકાવારી શું છે? એની જાહેરાત કરવામાં આવશે. એના આધારે લોકલ લેવલે એટલે કે જિલ્લાસ્તરે પ્રશાસન કેવા પ્રતિબંધ મૂકવા છે એનો નિર્ણય લેશે. એટલે દરેક જિલ્લા અને શહેરમાં દુકાનો સહિત શું ખુલ્લું રહેશે કે પછી બંધ થશે એ દર ગુરુવારે સાંજે ખબર પડશે.

Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Maharashtra Euthanasia Committee મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ઈચ્છામૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ ‘મેડિકલ કમિટી’
Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
Exit mobile version