Site icon News Continuous Bureau | Mumbai

હવે લગ્ન સમારંભ બે કલાકમાં પતાવવું પડશે નહીં તો સરકારને ૫૦ હજાર રૂપિયાનો ચાંદલો આપવો પડશે. વાંચો કાયદો અહીં..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૨ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

‘બ્રેક ધ ચેઇન’ હેઠળ સરકારે જે નવી ગાઇડલાઇન બહાર પાડી છે તે મુજબ હવે લગ્ન સમારંભમાં વધુમાં વધુ ૨૫ લોકો હાજર રહી શકશે. આ ઉપરાંત લગ્નના કાર્યક્રમને બે કલાકમાં પતાવવો પડશે. તેમજ લગ્ન સમારંભ દરમિયાન કોરોના ની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. જે કોઈ વ્યક્તિ આ કાયદાનું ઉલ્લંઘન કરતા પકડાશે તેને પચાસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

કાયદો કડક બને છે : ઇમરજન્સી કામ સિવાય જો હવે પ્રાઈવેટ વાહન બહાર નીકળ્યા તો દસ હજાર રૂપિયાનો દંડ.

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version