Site icon News Continuous Bureau | Mumbai

હવે લગ્ન સમારંભ બે કલાકમાં પતાવવું પડશે નહીં તો સરકારને ૫૦ હજાર રૂપિયાનો ચાંદલો આપવો પડશે. વાંચો કાયદો અહીં..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૨ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

‘બ્રેક ધ ચેઇન’ હેઠળ સરકારે જે નવી ગાઇડલાઇન બહાર પાડી છે તે મુજબ હવે લગ્ન સમારંભમાં વધુમાં વધુ ૨૫ લોકો હાજર રહી શકશે. આ ઉપરાંત લગ્નના કાર્યક્રમને બે કલાકમાં પતાવવો પડશે. તેમજ લગ્ન સમારંભ દરમિયાન કોરોના ની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. જે કોઈ વ્યક્તિ આ કાયદાનું ઉલ્લંઘન કરતા પકડાશે તેને પચાસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

કાયદો કડક બને છે : ઇમરજન્સી કામ સિવાય જો હવે પ્રાઈવેટ વાહન બહાર નીકળ્યા તો દસ હજાર રૂપિયાનો દંડ.

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version