Site icon

ઠાકરે સરકારમાં આંતરિક વિખવાદ, કોંગ્રેસના એક નહીં પણ આટલા ધારાસભ્યએ અઘાડી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો; જાણો શું છે સમગ્ર મામલો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રની ગઠબંધનવાળી મહાવિકાસ આઘાડી સરકાર ખતરામાં મૂકાઇ હોય તેવું લાગી રહ્યું છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ઓછામાં ઓછાં 25 ધારાસભ્યોએ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. 

તેઓએ કોંગ્રેસના મંત્રીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાનો સમય માંગ્યો છે. 

તેમનો આરોપ છે કે, તેમની જ પાર્ટીના મંત્રીઓ તેમની ચિંતાઓનો જવાબ નથી આપી રહ્યાં.

ધારાસભ્યોએ એક પત્રમાં સોનિયા ગાંધીને 'વસ્તુઓને ઠીક કરવા' દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.

આ સમાચાર પણ વાંચો:  ભાજપના સાંસદ વરુણ ગાંધી અને સંજય રાઉત વચ્ચે 3 કલાક ચર્ચા. જાણો વિગતે

Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Exit mobile version