Site icon News Continuous Bureau | Mumbai

ચોમાસું સત્રને લાગ્યું કોરોના ગ્રહણ, મહારાષ્ટ્રમાં માત્ર બે દિવસ યોજાશે ચોમાસું સત્ર ; આ મુદ્દાઓ પર થશે ચર્ચા 

મુંબઈમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 5 અને 6 જુલાઇએ યોજાનાર છે.

બે દિવસ ચોમાસુ સત્ર યોજવાનો નિર્ણય કોરોના સંકટને પગલે લેવામાં આવ્યો હોવાનું મંત્રી અનિલ પરબએ જણાવ્યું હતું. 

Join Our WhatsApp Channel

સત્રમાં ભાગ લેવા માટે વિધાન ભવનમાં પ્રવેશતા તમામ મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ માટે આરટી-પીસીઆર કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે.  

આ માટે વિધાન ભવન મુંબઇ ખાતે 3 અને 4 જુલાઈ, 2021 ના ​​રોજ આરટી-પીસીઆર કોરોના પરીક્ષણ માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

જોકે હાલ મરાઠા અનામતને કારણે રાજ્યનું વાતાવરણ ગરમ છે. સંભાજી રાજે સહિત ભાજપના નેતાઓ પણ અનામતને લઈને આક્રમક બન્યા છે. તેથી સંમેલનમાં મરાઠા અનામતનો મુદ્દો ઉભો થાય તેવી સંભાવના છે.

ચૂંટણી રણનીતિકાર આપ્યું એવું નિવેદન, એનસીપી સુપ્રીમો શરદ પવારને લાગશે ઝટકો ; જાણો વિગતે

Thane Ghodbunder Road Accident ઠાણા માં ભયાનક અકસ્માત ઘોડબંદર રોડ પર રિક્ષા પર ગેસ ટેન્કર પલટી ગયું, બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત
ED Freezes TMC Bank Accounts મમતા બેનર્જીને મોટો ઝટકો, EDએ TMC સાથે જોડાયેલા ૩ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા, ₹૪૪૦ કરોડ જમા છે
Pune Building Collapse પુણેમાં રહેણાંક ઈમારત ધરાશાયી થતાં સર્જાઈ મોટી દુર્ઘટના, ૧૪થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
Nashik Trimbakeshwar road closed નાસિકત્ર્યંબકેશ્વર હાઈવે પર મોટી આફત, ભારે વરસાદમાં રસ્તાનો એક હિસ્સો ધોવાઈ જતાં માર્ગ સંપૂર્ણપણે બંધ
Exit mobile version