Site icon

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ યથાવત, રાજ્યમાં ફરી સક્રિય કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા નવા કેસ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,479 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 157 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 63,10,194 થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 4,110 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.59 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 78,962 એક્ટિવ કેસ છે.

ત્રીજી લહેરના સંકેત? દેશમાં સતત છઠ્ઠા દિવસે 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા ; જાણો આજના નવા આંકડા 

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version