Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં લોકડાઉન :  આવતીકાલે સાંજે 8 વાગ્યાથી કડક લોકડાઉન અમલમાં આવી શકે છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૦ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે પરિસ્થિતિને ધ્યાનમાં લેતા મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ lockdown નો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે ની ગાઈડલાઈન હાલ બનાવવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આવતી કાલે રાત્રે આઠ વાગ્યાથી લોકડાઉન લાગુ થશે. જો કે આ સંદર્ભે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પોતે જાહેરાત કરશે. પરંતુ મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય થઈ ગયો છે કે મહારાષ્ટ્રમાં  લોકડાઉન લગાડવામાં આવશે. એવું જાણવા મળી રહ્યું છે કે આ લોકડાઉન 15 દિવસનું હશે.

આ સંદર્ભે કડક ગાઇડલાઇન બનાવવામાં આવશે. આ ગાઈડલાઈન મોડી રાત સુધીમાં જાહેર થઈ શકે તેમ છે.

કોરોના માં લોકોને બચાવવા હવે સેના આવી મેદાનમાં. સરકારે આપ્યો આ નિર્દેશ….
 

Sinhagad Fort Poster Controversy સિંહગઢ કિલ્લા પર વિવાદાસ્પદ પોસ્ટરથી ભારે બબાલ! મુસ્લિમોના પ્રવેશબંધીના લખાણથી પંથકમાં ભારે તણાવ, પોલીસ એલર્ટ!
Maharashtra Rain Updates 2026 મહારાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ચોમાસું ફરી સક્રિય થતાં ધોધમાર વરસાદની આગાહી; આગામી ૨૪ કલાક માટે આ ૧૨ જિલ્લાઓમાં એલર્ટ!
Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Exit mobile version