મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 66,159 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 771 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 45,39,553 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 68,537 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 83.69% થયો છે.
હાલ રાજ્યમાં 6,70,301 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,68,16,075 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
મુલુંડ ટોલનાકા પહેલા કરતા પહોળો બનશે, ટ્રાફિક જામથી લોકોને મુક્તિ મળશે. આ છે યોજના…
