Site icon

મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે 9 હજારથી વધુ કેસ આવ્યા સામે, આટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ ; જાણો આજના નવા આંકડા

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,195 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 252 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,70,599 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 8,634 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.01 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,16,667 એક્ટિવ કેસ છે.

નકલી વેક્સિનેશનલ મામલે 11મી એફઆઈઆર થઈ. જાણો ઈન્વેસ્ટિગેશન અપડેટ્સ

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version