Site icon

મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણમાં, રાજ્યમાં સક્રિય કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો; જાણો આજના તાજા આંકડા…

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 24,136 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 601 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 56,26,155 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 36,176 દર્દીઓએ કોરોનાને માત  આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 92.76 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 3,14,368 એક્ટિવ કેસ છે.

મુંબઈના વેપારી પ્રતિનિધિઓ શરદ પવારને મળ્યા; તેમના સમક્ષ મૂકી આ માગણી 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version