Site icon

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર આરોપોની ઝડી વરસાવી. ટ્વીટ કરીને કહ્યું આટલા હજાર કરોડ લેવાના નીકળે છે. જાણો આંકડા.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM uddhav thackeray) એ ટ્વીટ ના માધ્યમથી કહ્યું છે કે કેન્દ્ર સરકારને(Central Govt) રાજ્યોમાંથી મળતા કુલ સીધા કરવેરામાં મહારાષ્ટ્રનો(Maharashtra) હિસ્સો 38.3 ટકા છે. મહારાષ્ટ્ર 15 ટકા જીએસટી(GST) એકત્ર કરે છે, જે આખા દેશમાં સૌથી વધારે છે. 

સીધા કરવેરા અને જીએસટીને ભેગા કરો તો કેન્દ્ર સરકારને આવક કરાવવામાં મહારાષ્ટ્ર દેશનું નંબર-1 રાજ્ય છે. 

તે છતાં કેન્દ્ર સરકારે હજી સુધી મહારાષ્ટ્રને જીએસટી વળતર પેટે રૂ. 26,500 કરોડ ચૂકવ્યા નથી.

આ સમાચાર પણ વાંચો :  MNSના અધ્યક્ષ રાજ ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીનાથના તારીફોના બાંધ્યા પુલ… જાણો વિગતે.

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version