Site icon

મહારાષ્ટ્રમાં લોકડાઉન માથે નહીં મારવામાં આવે, લોકોને બે દિવસમાં સમય અપાશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 13 એપ્રિલ ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

સોમવારના દિવસે આરોગ્યમંત્રી રાજેશ ટોપે અને અર્થ મંત્રી અજિત પવાર વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી કે લોકડાઉન લાગુ પણ થાય અને અર્થતંત્રને નુકસાન પણ ન થાય. તે સમયે ચર્ચા દરમિયાન એક વાત પર સહમતિ બની હતી કે લોકડાઉન લોકોના માથા પર ઠોકી ન બેસાડતાં, લોકોને બે દિવસ ની પૂર્વ સૂચના આપવામાં આવશે. જેથી લોકો પોતાના મહત્વપૂર્ણ કામ પૂરા કરી શકે અને વ્યવસાયિક રીતે પોતાની જાતને સેટ કરી શકે.

એટલે એક વાત નક્કી છે કે મહારાષ્ટ્રમાં લોકડાઉન જ્યારે પણ આવશે તેની જાણકારી લોકોને બે દિવસ પહેલા આપવામાં આવશે.

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version