Site icon

મોટા સમાચાર : મરાઠા સામ્રાજ્યના સમ્રાટ બાજીરાવ પેશ્વાના વંશજ નું કોરોના થી નિધન. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૦ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

શ્રીમંત બાજીરાવ પેશ્વા ના વંશજ એવા મહેન્દ્ર પેશ્વાનું પૂના શહેરમાં નિધન થયું છે.  તેઓ બાજીરાવ પેશ્વાના નવમા વંશજ હતા. થોડા દિવસ અગાઉ તેમને કોરોના થયો હતો અને ત્યારબાદ તેમનો ઉપચાર ચાલી રહ્યો હતો. જોકે આ ઉપચાર યશસ્વી ન રહ્યો અને તેમનું નિધન થયું.

ઉલ્લેખનીય છે કે પૂનામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. અનેક મહાનુભાવોના નિધન થયા છે.

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version