Site icon

માથેરાનની મીની ટ્રેન પર્યટકો ના અભાવે બે દિવસ માટે બંધ.

Matheran Toy Train

માથેરાનની 'રાણી' પ્રવાસીઓની પહેલી પસંદ! 5 મહિનામાં 29 લાખની આવક

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે 2021

Join Our WhatsApp Community

શનિવાર

પર્યટન ક્ષેત્ર અત્યારે સૌથી ખરાબ અવસ્થા માંથી પસાર થઈ રહ્યું છે. મુંબઈની નજીક આવેલા પર્યટન સ્થળ માથેરાનમાં કાયમ ગિરદી હોય છે. અહીં લોકો સવારે જઇ અને સાંજે પાછા આવતા હોય છે. આ પરિસ્થિતિમાં માથેરાનની મીની ટ્રેન એ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર છે.

મરાઠા ને આરક્ષણ અપાવવા માટે, હવે મહારાષ્ટ્ર સરકાર આ પગલું ભરશે.

છેલ્લા ઘણા સમયથી કોરોના ને કારણે પર્યટકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આથી રેલવે વિભાગે નક્કી કર્યું છે કે તે મિની ટ્રેનને શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે બંધ કરશે. તેમજ આવનાર સમયમાં લોકોનો કેટલો ધસારો રહે છે તેનું મૂલ્યાંકન કરીને ફરી ટ્રેન નો નવો શિડયુલ બનાવશે.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version