Site icon

માથેરાનની મીની ટ્રેન પર્યટકો ના અભાવે બે દિવસ માટે બંધ.

Matheran Toy Train

માથેરાનની 'રાણી' પ્રવાસીઓની પહેલી પસંદ! 5 મહિનામાં 29 લાખની આવક

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે 2021

Join Our WhatsApp Community

શનિવાર

પર્યટન ક્ષેત્ર અત્યારે સૌથી ખરાબ અવસ્થા માંથી પસાર થઈ રહ્યું છે. મુંબઈની નજીક આવેલા પર્યટન સ્થળ માથેરાનમાં કાયમ ગિરદી હોય છે. અહીં લોકો સવારે જઇ અને સાંજે પાછા આવતા હોય છે. આ પરિસ્થિતિમાં માથેરાનની મીની ટ્રેન એ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર છે.

મરાઠા ને આરક્ષણ અપાવવા માટે, હવે મહારાષ્ટ્ર સરકાર આ પગલું ભરશે.

છેલ્લા ઘણા સમયથી કોરોના ને કારણે પર્યટકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આથી રેલવે વિભાગે નક્કી કર્યું છે કે તે મિની ટ્રેનને શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે બંધ કરશે. તેમજ આવનાર સમયમાં લોકોનો કેટલો ધસારો રહે છે તેનું મૂલ્યાંકન કરીને ફરી ટ્રેન નો નવો શિડયુલ બનાવશે.

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version