Site icon News Continuous Bureau | Mumbai

અખિલેશ યાદવનું નાક કપાયું. આ નેતાએ કહ્યું કે જે નેતા પોતે મુખ્યમંત્રી નથી બની શકતા તે મને શી રીતે પ્રધાનમંત્રી બનાવશે?

News Continuous Bureau | Mumbai

બસપાના(BSP) નેતા માયાવતીએ(Mayawati) ટ્વિટ(Tweet) કરીને કહ્યું છે કે અખિલેશ યાદવ(Akhilesh Yadav) પોતે અનેક પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને અનેક દાવ અજમાવ્યા પછી પણ મુખ્યમંત્રી(Chief ministers) બની શક્યા નથી તો તેઓ મને શી રીતે વડાપ્રધાન(Prime minister) બનાવી શકશે. 

Join Our WhatsApp Channel

ઉલ્લેખનિય છે કે અખિલેશ યાદવે થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું કે તેઓ માયાવતીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. અખિલેશના આ નિવેદન પર માયાવતી જોરદાર ગુસ્સે ભરાયા છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના મંત્રીઓ ટ્રાફિક ના કાયદા તોડવામાં અવ્વલ. ઉપમુખ્યમંત્રીથી માંડીને તમામ પાર્ટીના નેતાઓ દંડાયા. જાણો દરેકની દંડની રકમ. 

Shinde Targets Thackeray રામ મંદિર દાન વિવાદ ઠાકરે પર શિંદેનો મોટો પલટવાર, સિદ્ધિવિનાયક મંદિરમાં દાન ચોરીનો લગાવ્યો ગંભીર આરોપ
MumbaiPune railway disruption 100 કલાક વીત્યા છતાં મુંબઈપુણે રેલવે લાઈન ઠપ્પ ભૂસ્ખલનને કારણે 17 જુલાઈ સુધી 30 ટ્રેનો રદ
TMC rebels get BJP Rajya Sabha ticket TMC ના 3 બળવાખોરોને લોટરી લાગી ભાજપમાં એન્ટ્રી થતાની સાથે જ મળી રાજ્યસભાની ટિકિટ
Maharashtra Slum Survey Decision મહારાષ્ટ્ર સરકારનો ઝૂંપડપટ્ટી વાસીઓ માટે મોટો નિર્ણય ૩ મહિનામાં પૂર્ણ થશે આવાસ સર્વે, પાત્રતા ધરાવતા લોકોને મળશે પાકું ઘર
Exit mobile version