Site icon

પોલીસ ડિપાર્ટમેન્ટમાં સિવિલ વોર : આઇપીએસ અધિકારીએ રિપોર્ટ ફાઈલ કરીને કહ્યું કે વઝે પાછળ પરમવીર જ હતો… જાણો શું રિપોર્ટ આપ્યો?

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 7 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

બુધવાર.

   મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા નીચે વિસ્ફોટક ભરેલી ગાડી મળ્યાના કેસ સંદર્ભે મુંબઈ પોલીસના અધિકારી સચિન વાઝેની ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ આ કેસને લઈને રોજ એક નવા ખુલાસાઓ બહાર આવતા રહે છે. હવે થયેલા એક ખુલાસા મુજબ, પોલીસ ડિપાર્ટમેન્ટમાં સચિન વાઝેની નિયુક્તિ ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમબીર સિંહ ના કહેવા ઉપર થઈ હતી.

    મહારાષ્ટ્રના ગૃહ ખાતામાં આજે મુંબઇ પોલીસે સચિન વાઝે વિરુદ્ધ કરેલી તપાસનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. પાંચ પાનાના આ રિપોર્ટમાં સચિન વાઝે ની નવ મહિનાના કાર્યકાળ દરમિયાનની વિગતો નોંધવામાં આવી છે. રિપોર્ટ અનુસાર,8 જુન 2020 ના દિવસે લોકલ આર્મ્સ યુનિટ મા સચિન વાઝેની ભરતી કરવામાં આવી હતી. પરંતુ બીજા જ દિવસે વાઝે ને તત્કાલીન જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ ના ક્રાઈમ ડિપાર્ટમેન્ટ યુનિટમાં સામેલ કરી દીધા. આ બદલી તત્કાલીન પોલીસ કમિશનર પરમબીર સિંહ ના કહેવા ઉપર થઈ હતી.

ભૂતપૂર્વ ગૃહમંત્રીની તપાસ માટે સીબીઆઇ ટીમ પહોંચી મુંબઈ. જાણો વિગત..
   મુંબઈ પોલીસે આપેલા રિપોર્ટ ના અહેવાલ, મુજબ સચિન વાઝે ક્રાઈમ બ્રાન્ચના કોઈપણ મોટા અધિકારીઓ ને બદલે પોલીસ કમિશનર પરમબીર સિંહને રિપોર્ટ કરતો હતો.

Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Ladki Bahin Yojana Installment: લાડકી બહેન યોજનામાં મોટું અપડેટ: ઈ-કેવાયસી છતાં હપ્તો અટક્યો? હવે ઘરે આવીને થશે તપાસ; જાણો શું છે નવો નિયમ
Maharashtra Budget 2026: અજિત પવારનું અધૂરું સપનું કોણ પૂરું કરશે? ફેબ્રુઆરીમાં રજૂ થનારા મહારાષ્ટ્ર બજેટને લઈને સસ્પેન્સ
Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Exit mobile version