Site icon

પોલીસ ડિપાર્ટમેન્ટમાં સિવિલ વોર : આઇપીએસ અધિકારીએ રિપોર્ટ ફાઈલ કરીને કહ્યું કે વઝે પાછળ પરમવીર જ હતો… જાણો શું રિપોર્ટ આપ્યો?

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 7 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

બુધવાર.

   મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા નીચે વિસ્ફોટક ભરેલી ગાડી મળ્યાના કેસ સંદર્ભે મુંબઈ પોલીસના અધિકારી સચિન વાઝેની ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ આ કેસને લઈને રોજ એક નવા ખુલાસાઓ બહાર આવતા રહે છે. હવે થયેલા એક ખુલાસા મુજબ, પોલીસ ડિપાર્ટમેન્ટમાં સચિન વાઝેની નિયુક્તિ ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમબીર સિંહ ના કહેવા ઉપર થઈ હતી.

    મહારાષ્ટ્રના ગૃહ ખાતામાં આજે મુંબઇ પોલીસે સચિન વાઝે વિરુદ્ધ કરેલી તપાસનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. પાંચ પાનાના આ રિપોર્ટમાં સચિન વાઝે ની નવ મહિનાના કાર્યકાળ દરમિયાનની વિગતો નોંધવામાં આવી છે. રિપોર્ટ અનુસાર,8 જુન 2020 ના દિવસે લોકલ આર્મ્સ યુનિટ મા સચિન વાઝેની ભરતી કરવામાં આવી હતી. પરંતુ બીજા જ દિવસે વાઝે ને તત્કાલીન જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ ના ક્રાઈમ ડિપાર્ટમેન્ટ યુનિટમાં સામેલ કરી દીધા. આ બદલી તત્કાલીન પોલીસ કમિશનર પરમબીર સિંહ ના કહેવા ઉપર થઈ હતી.

ભૂતપૂર્વ ગૃહમંત્રીની તપાસ માટે સીબીઆઇ ટીમ પહોંચી મુંબઈ. જાણો વિગત..
   મુંબઈ પોલીસે આપેલા રિપોર્ટ ના અહેવાલ, મુજબ સચિન વાઝે ક્રાઈમ બ્રાન્ચના કોઈપણ મોટા અધિકારીઓ ને બદલે પોલીસ કમિશનર પરમબીર સિંહને રિપોર્ટ કરતો હતો.

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version