Site icon

લોકડાઉન અને વર્ક ફ્રોમ હોમ ને કારણે લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા સૌથી નીચલા સ્તરે પહોંચી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ શહેરની લોકલ ટ્રેનમાં દૈનિક 60 લાખ લોકો સફર કરી રહ્યા હતા. હવે આ સંખ્યા ઘટીને માત્ર ૨૦ લાખ થઈ ગઈ છે. પશ્ચિમ રેલવે માં સાડા અગિયાર લાખ લોકો જ્યારે કે મધ્ય રેલવેમાં નવ લાખ લોકો પ્રવાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત મહિના સુધી લોકલ ટ્રેનમાં સફર કરનારા લોકોનો આંકડો દૈનિક 50 લાખ સુધી પહોંચી ગયો હતો. હવે આંકડો વધી જવાને કારણે લોકલ ટ્રેનમાં ભીડ ઓછી થઈ છે જેને કારણે કોરોના નો ખતરો ઘટી ગયો છે.

આગામી 30 તારીખ સુધી આવી પરિસ્થિતિ રહે તેવી શક્યતા છે.

Mehsana Garba Mahotsav 2025: આર.જે. ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Exit mobile version