Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ શહેરમાં એનઆઈએના છાપા પડ્યા. આતંકી હુમલા સાથે છે કનેક્શન. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમે મહારાષ્ટ્રના બુલઢાણા અને ગુજરાતમાં વિવિધ સ્થળે છાપો માર્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાની જાસૂસી આ કાવતરામાં સામેલ હોવાની શંકા છે.

Join Our WhatsApp Channel

ટેરેરિસ્ટ એટેક કરવા સંવેદનશીલ માહિતી મેળવવા પ્રકરણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

આ છાપા દરમિયાન શંકાસ્પદ સિમકાર્ડ, દસ્તાવેજો, અન્ય ડિજીટલ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : ભારતીય ન્યુઝ પેપરોએ ગુગલ સામે બાંયો ચઢાવી. ગુગલ સામે સરકારે આકરી તપાસ શરુ કરી. જણો વિગતે.

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version