Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ વરિષ્ઠ નેતા દિલ્હી માટે થયા રવાના, મોદી કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા ; જાણો વિગતે 

ભાજપના રાજ્યસભાના સાંસદ નારાયણ રાણે દિલ્હી જવા રવાના થયા છે.

આ એક અઠવાડિયામાં મોદી કેબિનેટના વિસ્તરણની સંભાવના છે. દરમિયાન નારાયણ રાણેનું દિલ્હી જવાનું સ્પષ્ટ સંકેત છે કે મહારાષ્ટ્રથી મોદી કેબિનેટમાં નારાયણ રાણેનું સ્થાન લગભગ નિશ્ચિત છે.

Join Our WhatsApp Channel

નારાયણ રાણે ઉપરાંત મહારાષ્ટ્રમાંથી વધુ 4 નેતાઓને કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા છે.

જોકે હજી સુધી નારાયણ રાણેને કેમ દિલ્હી બોલાવવામાં આવ્યા છે તે અંગેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. 

સાવધાન : માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો આવી બનશે, તહેવારોને ધ્યાન રાખી BMC વધારશે કલીન-અપ માર્શલ્સની સંખ્યા; જાણો વિગત 

Uddhav Shivsena 3 MPs NDA Number મહારાષ્ટ્ર પોલિટિક્સમાં મોટો ધડાકો! સાંસદોના પક્ષ પલટાથી NDA મજબૂત, ઉદ્ધવ ઠાકરેની ચિંતા વચ્ચે સંજય રાઉત એક્શનમાં
Maharashtra Monsoon Rain Delayed Update ખેડૂતો પર આભ તૂટ્યું! મહારાષ્ટ્રમાં ચોમાસાને લઈને સૌથી માઠા સમાચાર; હજુ આટલા દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નહીં
Vadodara Bus Truck Accident Kotambi વડોદરા હાઈવે પર બસટ્રક વચ્ચે ભયાનક અકસ્માત; ૧૦ મુસાફરોના જીવ ગયા, ઘાયલોની હાલત અત્યંત નાજુક
Maharashtra Operation Tiger Shivsena UBT Split મહારાષ્ટ્ર પોલિટિક્સમાં હાઈવોલ્ટેજ ડ્રામા શિંદે જૂથનું ‘ઓપરેશન ટાઈગર’ સક્રિય, ઉદ્ધવ સેનાના ૬ સાંસદોના પક્ષ પલટાની ચર્ચાથી ખળભળાટ
Exit mobile version