Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ના  સંક્રમણને રોકવા કેજરીવાલ સરકારે દિલ્હીમાં આ તારીખ સુધી રાત્રી કર્ફ્યુ લગાવ્યું. 

 દિલ્હીમાં કોરોના વાયરસના વધતાં કેસને જોતાં દિલ્હી સરકારે 30મી એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી છે.  

રાત્રે 10થી સવારના 5 વાગ્યા સુધી દિલ્હીમાં નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે. આ આદેશ આજથી જ લાગુ થઈ જશે

Join Our WhatsApp Channel

જોકે ટ્રાફિક મૂવમેન્ટ પર કોઈ પણ પ્રકારની રોક રહેશે નહીં. રાશન, કરિયાણું, ફળ, શાકભાજી, દૂધ, દવાઓ સંબંધિત દુકાનદારોને ઈ પાસ દ્વારા જ મૂવમેન્ટ કરવાની છૂટ મળશે.

આ ઉપરાંત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને પણ ઈ પાસ દ્વારા જ મૂવમેન્ટ કરવાની છૂટ મળશે. આઈડી કાર્ડ દેખાડવા પર પ્રાઈવેટ ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફને પણ છૂટ મળશે. 

 

કોરોના: દૈનિક કેસમાં થયો આંશિક ઘટાડો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ નોંધાયા. જાણો નવા આંકડા અહીં

Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Mumbai Monsoon Deficit।મહારાષ્ટ્રમાં મોન્સૂનની એન્ટ્રી પણ મુંબઈ હજી કોરું ધાકોર! રત્નાગિરી સુધી પહોંચ્યા પછી કેમ અટકી ગયા મેઘરાજા? જાણો હવામાન વિભાગની નવી આગાહી
Exit mobile version